અને જો માર માર કરતો કોઇ આપતો હોય તોપણ એમ સમજવું, જે ‘મારા સ્‍વામીનું જ કર્યું સર્વે થાય છે, પણ તે વિના કોઇનું હલાવ્‍યું પાંદડું પણ હલતું નથી.’ ૮૯