આખું બ્રહ્માંડ સ્‍વામિનારાયણનું ભજન કરશે ત્‍યારે સત્‍સંગ થયો, ને ત્‍યાં સુધી થાવો છે. ને મહારાજના મળેલા એક સાધુની કેડે લાખું માણસ ફરશે, ત્‍યાં સુધી સત્‍સંગ થાવો છે. ૯૧