આ તો બહુ મોટો લાભ થયો છે, પણ ઉંઘમાં જાય છે. તે શું ? જે વિષયમાં સુષુપ્‍તિ નિરંતર વર્તે છે. આ દર્શન તો પંચમહાપાપને બાળી મૂકે એવું છે, પણ મહિમા જણાતો નથી. ૯પ