અને સાંખ્‍યની દ્ઢતા કેમ થાય ? પ્રશ્નનો ઉત્તર : જે માણસ મરી જાય છે ને દેહ ઘરડું થઇ જાય છે તે જોવું, ને નિત્‍ય પ્રલય, નિમિત્તપ્રલય ને પ્રાકૃતપ્રલયનો વિચાર કરવો, અને સાંખ્‍ય ને યોગ સિદ્ધ કરવાનું કારણ આ સમાગમ છે. ૯૮