દુ:ખ કોઇ માનશો નહિ, ને જે જોઇએ તે આપણને મળ્‍યું છે, ને ઝાઝા રુપિયા અપે તો પ્રભુ ભજાય નહિ, તે સારુઆપતા નથી. ૧૩૦