મહાપ્રલયના અગ્‍નિમાં પણ વાસના બળી નહિ, તે વાસના તો કારણ શરીર રુપ જે માયા છે. તેને ટાળવાનું કારણ એકતો ભગવાનની ઉપાસના ને બીજી આજ્ઞા છે. તે શિક્ષાપત્રીમાં કહ્યું છે: જે, નિજાત્‍માનમ્ બ્રહ્મરુપં એમ માનવું, ને એ આજ્ઞા છે તે એ વચનમાં મહારાજે સહુને એકાંતિક કરી મૂકયા. ૧૩૧