અને લાકડાં, પાણા, ઇંટાળા અને માણસ એમાં સૌને દેવની માયાનો મોહ થાય છે. ને ભગવાનની મૂર્તિ આગળ તો સર્વે કાળરુપ છે, ને કથા છે એ ભગવાનની મૂર્તિ છે, તે થકી સમજણની દ્ઢતા થાય છે, માટે એનો અભ્યાસ રાખવો. ૧૫૫
અને લાકડાં, પાણા, ઇંટાળા અને માણસ એમાં સૌને દેવની માયાનો મોહ થાય છે. ને ભગવાનની મૂર્તિ આગળ તો સર્વે કાળરુપ છે, ને કથા છે એ ભગવાનની મૂર્તિ છે, તે થકી સમજણની દ્ઢતા થાય છે, માટે એનો અભ્યાસ રાખવો. ૧૫૫