અને ભગવાન મળ્‍યા હોય પણ આવા સાધુ ન મળ્‍યા હોત, તો આટલો દાખડો કરીને કોણ સમજાવત? ને મહારાજના સત્‍સંગી કરતા પણ સાધુના સત્‍સંગી અધિક છે. ૧૫૯