અને મોટા મોટા સાધુનો  સંગ કરવો, તેનું કારણ શું ? જે કોઇકમાં એક ગુણ હોય. કોઇકમાં બે ગુણ હોય, ને કોઇકમાં ત્રણ ગુણ હોય, તે સર્વેના સંગમાંથી તે તે ગુણ આવે ને સર્વે ગુણે સંપન્ન એક મળે તો કાંઇ વાંધો જ ન રહે. પણ એવા  ઝાઝા હોય નહિ. ૧૬૧