એક તો ભગવાનની આજ્ઞા, અને બીજું સંતનું સ્‍વરુપ, ને ત્રીજું ભગવાનનું સ્‍વરુપ, એ ત્રણ વાતમાં ભગવાન રાજી રાજીને રાજી છે, ને તેને ધન્‍ય છે. એ ત્રણ વાત રાખવી. ૧૬૬