અને આશરાનું રુપ કેવું કહ્યું ! કે કોઇક  આપણા મંદિરમાં કાલનો આવેલો હોય ને તે માંદો પડે, ને વીશ વર્ષ માંદો રહે તોપણ તેની ચાકરી કરવી પડે. વળી જેમ ગૃહસ્‍થનાં બાયડી છોકરાંને તેનો આશરો છે, તે દેશ પરદેશમાં જઇને તેની ખબર રાખે છે, તેમ ભગવાન પોતાના આશ્રિતની ખબર રાખે છે. ૧૬૮