અને મહિમા સમજાય છે ને ફરી ભૂલી જવાય છે, માટે સો વાર વાંચે સાંભળે તો પછી ભૂલાય નહિ. મહારાજ છતાં હેત બહુ હતું ને આજ જ્ઞાન અધિક છે, ને ઘણાક સંસ્‍કારી જીવ આવ્‍યા છે, માટે સાધુમાં હેત તુરત થઇ જાય છે. ૧૭૦