મોટા મોટા સર્વે સાધુ હોય, શ્વેતદ્વિપ જેવું સ્થાનક હોય, બ્રહ્માના કલ્પ પર્યંત આવરદા હોય, ને સર્વે નો સંગ કરીને તેના ગુણને શીખે તો સત્સંગ થાય ને વાસના ટળે એવી છે. અને એ કહ્યાં એ સર્વના ગુણ એકને વિષે હોય એવાનો સંગ મળે, તો સર્વે ગુણ આવે ને વાસના ટળી જાય, તે સંગ આજ આપણને મળ્યો છે. ૧૭૧