જેને જ્ઞાન ન હોય તેને તો એમ થાય જે આપણે શું પામશું ને કયાં જાશું ?’ ને જેને જ્ઞાન હોય તેને તો અહો ! અહો ! થયા કરે. જે આ પ્રાપ્‍તિ થઇ તે હવે કાંઇ કરવું રહ્યું નથી. ૧૮૫