અને સો જન્‍મનો શુદ્ધ બ્રાહ્મણ સોમવલ્‍લીનો પીનારો હોય, તે કરતાં પણ ભગવાનનો ભકત શ્વપચ હોય તે શ્રેષ્‍ઠ છે. એમ ભગવાનના ભકતનો મહિમા સમજવો એમ પ્રહલાદનું વાકય છે. ૧૮૬