અને આ જીવ તો જેમ પરદેશમાંથી ભાઉડાં ઝાલી લાવે એવા છે. તેને કશી ગમ નહિ. પછી તેને સાધુ જ્ઞાન દઇ દઇને મનુષ્ય કરે ત્‍યારે મનુષ્ય થાય છે. ૧૮૮