અને કોટિ કલ્‍પના પાશ લાગ્‍યા છે, તે હમણાં ભગવાનમાં જોડાવા જઇએ, પણ માયામાં જોડાઇ જવાય છે, ને જ્યારે જ્ઞાન થાશે ત્‍યારે માયામાં જોડાવા જાશું, તોપણ ભગવાનમાં જોડાઇ જવાશે. ને હમણાં તો ઇન્‍દ્રીયો અંત:કરણના ભાવથી મુકાઇને સાધુમાં જોડાવું, ને સાધુ ભગવાનમાં જોડશે, ને પોતાને બળે છૂટવા જાય તેમ વધુ બંધાશે. ૧૯૦