Last Updated: May 5, 2025
અને દેહનો ભાવ ન જણાય એવા તો સ્વરુપાનંદ સ્વામી ! કેમ જે એ તો દેહમાં વર્તે નહિ ને બીજા ને તો દેહના ભાવ જણાય છે. ૧૯૧