પૂર્વે મોટા મોટા થયા તેમાં કોઇમાં કોઇ પ્રકારનો દોષ હોય, પણ તે દોષ કહેવાય નહિ, ને તેમાંથી તો જીવ બગડી જાય, ને એવી વાતમાં તો શિવજીના આચરણમાંથી ચિત્રકેતુને સંસ્કાર થયા. તે ચકલીનું મોત ઢેફલે. સત્સંગની મોટપ તો નિશ્વય વડે છે પણ સાધને કરીને નથી. ૧૯૩.
પૂર્વે મોટા મોટા થયા તેમાં કોઇમાં કોઇ પ્રકારનો દોષ હોય, પણ તે દોષ કહેવાય નહિ, ને તેમાંથી તો જીવ બગડી જાય, ને એવી વાતમાં તો શિવજીના આચરણમાંથી ચિત્રકેતુને સંસ્કાર થયા. તે ચકલીનું મોત ઢેફલે. સત્સંગની મોટપ તો નિશ્વય વડે છે પણ સાધને કરીને નથી. ૧૯૩.