કેટલાક ધર્મમાં આકરા હોય, પણ સમજણ થોડી હોય, ને કેટલાક ધર્મમા સામાન્‍ય હોય, તો પણ સમજણ સારી હોય, માટે સમજણ હોય તે વૃદ્ધિ પામે. ૧૯૫