છેલ્‍લા પ્રકરણના પાંત્રિશમા વચનામૃતમાં કહ્યું છે : ‘જે છે લક્ષણે યુકત સંત હોય તેની સેવા કયર્ે ભગવાનની સેવાનું ફળ થાય છે, ને તેનો દ્રોહ કર્યો ભગવાનના દ્રોહનું પાપ લાગે છે’ માટે આજ તો બહુધા આખો સત્‍સંગ એવો છે. ૨૦૫