અને મારો દેહ પચીશ વર્ષ થયાં આવરદા વિનાનો રહ્યો છે, તે શા સારુ ? જે મુમુક્ષુના રુડાને અર્થે રહ્યો છે, ને મહારાજનું સ્‍વરુપ સમજાવવું પડે તે સારુ અમને રાખ્‍યા છે. ૨૦૯