અને હાલનો આવેલો હશે તેને અક્ષરધામનું સુખ આવતું હશે, ને મહારાજનો મળેલો હશે ને મુકતાનંદ સ્વામીનો મળેલો હશે તેને અક્ષરનું સુખ આવતું નહિ હોય, એમ સમજણમાં રહ્યું છે. ૨૧૦
અને હાલનો આવેલો હશે તેને અક્ષરધામનું સુખ આવતું હશે, ને મહારાજનો મળેલો હશે ને મુકતાનંદ સ્વામીનો મળેલો હશે તેને અક્ષરનું સુખ આવતું નહિ હોય, એમ સમજણમાં રહ્યું છે. ૨૧૦