અને જેમ છે એમ કહીએ તો ધેર કોઇ જઇ શકે નહિ, ને ધેર જાય તો ત્યાં રહેવાય નહિ, એમ કહીને બોલ્યા જે:
તાજી તીક્ષ્ણ ધાર, અડતામાં અળગું કરે,
ત્યાં લેશ ન રહે સંસાર, વજ્ર લાગ્યાં કોઇ વીરનાં. એમ બોલ્યા. ૨૧૨
અને જેમ છે એમ કહીએ તો ધેર કોઇ જઇ શકે નહિ, ને ધેર જાય તો ત્યાં રહેવાય નહિ, એમ કહીને બોલ્યા જે:
તાજી તીક્ષ્ણ ધાર, અડતામાં અળગું કરે,
ત્યાં લેશ ન રહે સંસાર, વજ્ર લાગ્યાં કોઇ વીરનાં. એમ બોલ્યા. ૨૧૨