અને જેમ છે એમ કહીએ તો ધેર કોઇ જઇ શકે નહિ, ને ધેર જાય તો ત્‍યાં રહેવાય નહિ, એમ કહીને બોલ્‍યા જે:

તાજી તીક્ષ્ણ ધાર, અડતામાં અળગું કરે,

ત્‍યાં લેશ ન રહે સંસાર, વજ્ર લાગ્‍યાં કોઇ વીરનાં.  એમ બોલ્‍યા. ૨૧૨