અને ભગવાનને નિર્દોષ સમજવાથી મોક્ષ થઇ રહ્યો છે, ને દોષ ટાળવાનો અભ્યાસ કરે તો ટળી જાય, નીકર દેહ રહે ત્યાં સુધી દુ:ખ રહે. ને દોષ જણાય છે તે સર્વે તત્વના દોષ છે. ૨૩૩
અને ભગવાનને નિર્દોષ સમજવાથી મોક્ષ થઇ રહ્યો છે, ને દોષ ટાળવાનો અભ્યાસ કરે તો ટળી જાય, નીકર દેહ રહે ત્યાં સુધી દુ:ખ રહે. ને દોષ જણાય છે તે સર્વે તત્વના દોષ છે. ૨૩૩