કાંતો અષ્‍ટાંગ યોગ ને કાંતો રોગ, તે વિના અંતરનો મેલ જાય નહિ, તે ઉપર એક ભકતનું દ્ષ્‍ટાંત દિધું, જે રોગ આવી ગયો તે પછી સારું થયું. ૨૩૫