નિત્યે લાખ રુપિયા લાવે ને સત્સંગનું ઘસાતું બોલતો હોય તો તે મને ન ગમે, ને સૂતો સૂતો ખાય પણ ભગવાનના ભકતનું સારું બોલતો હોય તો તેની ચાકરી હું કરાવું એવો મારો સ્વભાવ છે. ૨૩૮
નિત્યે લાખ રુપિયા લાવે ને સત્સંગનું ઘસાતું બોલતો હોય તો તે મને ન ગમે, ને સૂતો સૂતો ખાય પણ ભગવાનના ભકતનું સારું બોલતો હોય તો તેની ચાકરી હું કરાવું એવો મારો સ્વભાવ છે. ૨૩૮