નિત્‍યે લાખ રુપિયા લાવે ને સત્‍સંગનું ઘસાતું બોલતો હોય તો તે મને ન ગમે, ને સૂતો સૂતો ખાય પણ ભગવાનના ભકતનું સારું બોલતો હોય તો તેની ચાકરી હું કરાવું એવો મારો સ્‍વભાવ છે. ૨૩૮