અને કથાવાર્તા બદરિકાશ્રમ, શ્વેતદ્વીપ, અક્ષરધામ ને આ લોકમાં મોટા એકાંતિક પાસે એ ચાર ઠેકાણે થાય છે ને બીજે કયાંય થાતી નથી, ને જ્યાં વિષય છે ત્‍યાં કથા-વાર્તા નથી. ૨૭૭