એક હરિજને પૂછયું જે આવો યોગ ન રહે ને કસર રહી જાય તો કેમ થાશે ? તેનો ઉત્તર : જે જેણે આવો યોગ આપયો છે તેના તે જ કસર ટળાવશે. ૨૮૬
એક હરિજને પૂછયું જે આવો યોગ ન રહે ને કસર રહી જાય તો કેમ થાશે ? તેનો ઉત્તર : જે જેણે આવો યોગ આપયો છે તેના તે જ કસર ટળાવશે. ૨૮૬