દોહા :- જોજો ગામ ગનીકે કયે, જયાં ગયે રયે ઘનશ્યામ ।।

અબ નહાયે જયાં નાથજી, કહું સોયે સ્થળકે નામ ।। ૧ ।।

ચોપાઈ:-

છપિયે ના’યે હરિ આનંદભરમેં, બગિયા ચુડિયા દોનું સરમેં ।।

મનોરમા સરજુ સરિતા, તામેં નાહિ નાથ કિન પુનિતા ।। ૨ ।।

ઘાઘરા નદી કે ઘાટ અનુપા, તામેં ના’યે ઘનશ્યામ સુખરૂપા ।।

ટેડી રૂડી નદી જો રાવતી, તામેં નાથ ના’યે પ્રાનપતિ ।। ૩ ।।

બડી રાવતી નદી વિસવિ, તામેં ના’યે હરિ કહત હે કવિ ।।

બાલવાકુંડ ગંડકીમેં ઘનશ્યામ, ના’યે ઓરમેં સંત સુખધામ ।। ૪ ।।

ગંગા યમુના જયું નદી ગોમતી, એહ નદીમેં નહાયે પ્રાનપતિ ।।

ગંગાસાગર અરુ કપિલાશ્રમે, ના’યે નાથ તાંહિ એક સમે ।। ૫ ।।

રામેશ્વર સિંધુકે ઘાટજું, તાહિમેં નાયે વરનિરાટજું ।।

શિવકાંચિ વિષ્ણુકાંચિમેં જાઈ, એહ નદીમેં નાયે સબે સુખદાઈ ।। ૬ ।।

પંઢરપુરમેં નિરમળ નીરા, તામેં નહાયે શ્યામ સુધીરા ।।

ધર્મપુર નદી ના’યે સુખધામા, નઉતમ નીર નદીકે નામા ।। ૭ ।।

પનછ ચિખલીકી નદી નિહાળે, નાથ ના’યે જન કિન સુખાળે ।।

તાપીનદીમેં ના’યે જબ નાથ, દિયે દરશન જન કિન સનાથ ।। ૮ ।।

ચોકિમેં રહી ચતુર સુજાન, ચીની નદીમેં કિને હે સ્નાન ।।

ભરોચ શહેર ના’યે નદી રેવા, વિશ્વામિત્રી ના’યે જુગ દેવા ।। ૯ ।।

મહી નદી ના’યે સુખસિંધુ, સાબર ના’યે દીનકે બંધુ ।।

ભોગવતીમેં ના’યે ભગવાના, ભદ્રાવતીમેં કરે હે સ્નાના ।।૧૦।।

નિલકા ના’યે નદી ઉતાવળી, ઐસે નહાયે નદી નિરમળી ।।

શિયોર ના’યે બ્રહ્મકુંડમાંહિ, ત્યાંસે સરિત શિત્રોજી જો નાહિ ।।૧૧।।

ગોપનાથે નીરનિધિમેં ના’યે, ડાંઠા મવાકી નદી સુખદાયે ।।

ચંદ્રભગા પિપાવાવ્યકે પાસે, તામેં નહાયે નાથ હુલાસે ।।૧૨।।

ધાત્રવડી બડી નદી જન જાનો, ના’યે નાથ તામેં સબ માનો ।।

ઉને મછંદરી કે નિરમળ નીરા, તામેં ના’યે ઘનશ્યામ સુધીરા ।।૧૩।।

ગુપ્તપ્રયાગમેં ના’યે ગુનવંતા, અતિ કૃષ તન ત્યાગ અત્યંતા ।।

લોઢવે ના’યે વાપી અરુ કૂપે, ભયે પવિત્ર એ તીરથરૂપે ।।૧૪।।

કોડિનાલકી નદી નવીના, તામાંહિ હરિયે સ્નાન કીના ।।

પાટન ના’યે હિરણ્ય સરસ્વતિ, માલિયે મેગન ના’યે મહામતિ ।।૧૫।।

નોલિ નદી ના’ય કે અવિનાશી, શહેર માંગરોળ આયે સુખરાશી ।।

ત્યાં વાપી કૂપ સરોવર ના’યે, ત્યાંસે ચલીકે લોજમેં આયે ।।૧૬।।

તાંહિ નાયે નાથ વાવ્યકે વારિ, પીછે રહે એહ ગામમેં વિચારી ।।

સ્વામી કે સંત ત્યાં રહત સમોહા, જાકું કામ ક્રોધ નહિ મોહા ।।૧૭।।

ઐસે સંત જાનીકે શીલવંતા, તાકે ભેળે રહે ભગવંતા ।।

બોહોત દિન ત્યાં રહે રંગભીને, દેખાયે પ્રતાપ આપ નવીને ।।૧૮।।

સોતો બાત હે અતિ અનુપા, અબ કહું હરિ કરે તીરથસ્વરૂપા ।।

કાલવાની આયે કૃપાનિધાના, ત્યાંહિ નદીમેં કિને સ્નાના ।।૧૯।।

સુંદરગામ એક અગત્રાઈ, કિની પવિત્ર નાથ નદી ના’ઈ ।।

રિબડી ઓજત નદી અનુપા, ના’યે પિપલાને કિને ગંગારૂપા ।।૨૦।।

પંચાળે ના’યે સાબલી સરમેં, કિયે ઉત્સવ ત્યાં આનંદભરમેં ।।

માનાવદર નદી ના’યે અનુપા, નાથજી ના’યે હે લક્ષ્મીકૂપા ।।૨૧।।

મેઘપુરકી નદી નવીના, ઉબેનમેં આપે સ્નાન કીના ।।

ભાડેર નદી નિરમળ જાની, ભદ્રાવતીમેં ના’યે સુખદાની ।।૨૨।।

બિનુ મોજય નદી ઉતાવળી, દુધીવદ્ર ના’યે ફોફલ નિરમળી ।।

ફનેની સુંદર નદીકે નેડે, જેતપુર ના’યે નાથ દડેડે ।।૨૩।।

જીરનગઢ જો કુંડ દામામેં, ના’યે નાથ નદી કાલવામેં ।।

ના’યે સિત્રોજી કાંકચ્ય ગામે, ના’યે કરિયાને કાલુભાર તામેં ।।૨૪।।

ગાલોલ્યે ગાલોલિયે સુખે શ્યામ, ગોંડળે ગોંડળિયે ના’યે સુખધામ ।।

બંધિયે નદીમેં કરમાલ કોટડે, છાપરવાડી ના’યે કંડોરડે ।।૨૫।।

કાલાવડ ના’યે નદી કાલાવડી, ધુતારપુર ના’યે ફુલઝર રૂડી ।।

મોડે અલિયે ના’યે રુપારેલે, ભાદરે ઊંડ્યે ના’યે અલબેલે ।।૨૬।।

આજી નદી ના’યે રાજકોટે, સરધાર ના’યે સર સુંદર મોટે ।।

મછો ના’યે વાંકાનેર મોદ ભરે, આટકોટ બુટાનપુરી ભાદરે ।।૨૭।।

ગઢડે ના’યે ઘેલે ઘનશ્યામ, સતસંગી સંત સહિત સુખધામ ।।

એહ નદી સબ પર શિરોમનિ, નાહિ નાથ કિની પતિત પાવની ।।૨૮।।

બોટાદે કૂપે લોયે ભાદરમેં, સુખપુર ના’યે કેરી સાદરમેં ।।

ઝિંઝાવદર ના’યે પાડલિયે, કારિયાની સરે કુંડલ ઉતાવલિયે ।।૨૯।।

કમિયાળે ના’યે નાથ તળાવે, શિયાલ્ય સરે સરે મછિયાવે ।।

દદુકે તલાવ તલાવ મેથાના, હળવદ તલાવે ના’યે ભગવાના ।।૩૦।।

ત્યાંસે પધારે વાગડ દેશા, ના’યે લખાસરી સુરમુનિઈશા ।।

કંટારિયા લાકડિયા આધોઈ, નાથ કંથકોટે સરે નિરમોઈ ।।૩૧।।

ભુજનગર ના’યે ભટકી વાડી, ગામકે કૂપ નહાતે હરિ દાડી ।।

કેરે નદી નદી ગજોડે, માંડવિયે ના’યે રતનાકર રૂડે ।।૩૨।।

ડોણ્યે તલાવ માનકૂવે ગંગાયે, તેરે ના’યે હરિ તલાવ માંયે ।।

લાલ તાલ તાલ હે કાળું, તામહિ ના’યે હે નાથ દયાળુ ।।૩૩।।

ભચાઉ કૂપ અનુપમ સારા, કૂપ વાપી સર સાગર અપારા ।।

જયાં જયાં નહાયે જગજીવન, સો સબ થયે તીરથ પાવન ।।૩૪।।

સિદ્ધપુર સરસ્વતીમેં ના’યે, ત્યાંસે વાલ્યમ ગુર્જર ઘર આયે ।।

સિંધપુર મોટેરે સાભરમતી, ના’યે જેતલપુર સરે શુભમતિ ।।૩૫।।

નાથ ના’યે તે વાત્રક શેઢી, સંતમંડળ સબ સંગ તેડી ।।

વઉઠે નાથ ના’યે ત્રિવેની, તીરથરૂપ ભઈ સુખ દેની ।।૩૬।।

વરતાલે ના’યે નાથ ગોમતી, સો કિની સબસે બડી અતિ ।।

ઐસે અનેક વાપી કૂપ સરમેં, ના’યે કૂંડ નદી સાગરમેં ।।૩૭।।

જો જો કયે મેરી જાનમેં આયે, સબ શોધી કહ્યે કોયે ન જાયે ।।

સબ નાહી કરે તીરથરૂપા, એક એકસે અધિક અનુપા ।।૩૮।।

એહ તીરથમેં જેહ જન ના’વે, સો બૌરી ભવમેં નહિ આવે ।।

ગંગકું સ્પરશે વામન ચરને, તાકી મોટપ્ય જાત ન વરને ।।૩૯।।

પન જાકું સ્પરશે પુરુષોત્તમ, કોઉ ન આવત ઉનકી સમ ।।

એહી મરમ જાનત હે સંતા, જાકું મીલે હે પ્રગટ ભગવંતા ।।૪૦।।

ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતે હરિવિચરણ ગ્રંથે સપ્તમો વિશ્રામઃ