સોરઠા:-
મંગળરૂપ મહારાજ, રાજાધિરાજ કરુના કરી ।।
નિજજન હિતકાજ, આજ રાજ મન મે’ર ધરી ।। ૧ ।।
સબકે ઉપર જેહિ શ્યામ, ધામ અનંતકે જેહિ ધની ।।
સો પ્રભુજી પૂરનકામ, જયાકિ મોટપ્ય નવ જાત ગની ।। ૨ ।।
સો પૂરન પુરુષોત્તમ, પ્રગટ ભયે જનહિત હરિ ।।
જયાકું નિગમ કહે અગમ, સુગમ સો હે નરતન ધરી ।। ૩ ।।
અક્ષર પર અવિનાશ, જાસ પ્રકાશ આ જકત રયે ।।
સો કરન કળિમળ નાશ, મનુષ્યાકાર મોરાર ભયે ।। ૪ ।।
દોહા :-
ઐસે શ્રી ઘનશ્યામકુ, વંદુ વારમવાર ।।
હરિવિચરન હરિકથા, કહું અબ કરી વિસ્તાર ।। ૫ ।।
સુંદર દેશ સરવારમેં, છપિયા છબીકો ધામ ।।
દ્વિજ ધર્મ ભકત ભવન, પ્રગટે શ્રીઘનશ્યામ ।। ૬ ।।
ચોપાઈ:-
પ્રગટ ભયે પ્રભુ પૂરન ચંદા, નિજ જનકે ઉર દેન આનંદા ।।
કપટી કુટિલ કુકર્મી કુમતિ, ઇનકું સુખ રહા નહિ રતિ ।। ૭ ।।
પાપી પાખંડી પરત્રિય રતા, પરદ્રોહી પરધનકું હરતા ।।
ઐસે દુષ્ટ દેખીકે દયાળુ, કરી કરુના ભયે પ્રગટ કૃપાળુ ।। ૮ ।।
સુભગ દેશ સરવારકે માંઈ, ગામ નામ હે છપિયા ત્યાંઈ ।।
તામે દ્વિજ વસે સરવરિયા, પરમ પવિત્ર ભાવકે જયું ભરિયા ।। ૯ ।।
પાન્ડે હરિપ્રસાદ પુનિતા, તિનકી પત્ની બાલા પતિવ્રતા ।।
ધર્મવાન દોઉં દંપતી દેખી, ભકિત વૈરાગ્ય જ્ઞાન વિશેખી ।।૧૦।।
તિનકે ભવન પ્રગટે બહુનામી, શિવ બ્રહ્માદિક સબકે સ્વામી ।।
સંવત અઢાર વરષ સાડત્રિશા, ચૈત્ર શુદિ નૌમિકી નિશા ।।૧૧।।
દશ ઘટિકા જાતે જગદીશા, પ્રગટ ભયે સુર નર મુનિ ઈશા ।।
અધર્મસર્ગ ઉત્થાપન કાજા, ધર્મસર્ગકો સ્થાપન રાજા ।।૧૨।।
બહુત જીવકું કરન ભવપારા, આયે આપ સબકે આધારા ।।
સંત સુધર્મી શુભમતિ વારે, એહિ સબ જન ભયે હે સુખારે ।।૧૩।।
દંભી દુષ્ટ દગાકે કરતા, ઇનકે ઉર ભયે બહુ બરતા ।।
બિન બહની જરત પટપાસા, તેસેહિ જરી મરત અદાસા ।।૧૪।।
સંત સુખદ દુઃખદ દુરમતિ, ધરે ઘનશ્યામ નામ શુભ અતિ ।।
કેતનેક દિવસ રહે એહ ગામા, પીછે આયે અયોધ્યા ધામા ।।૧૫।।
તહાં રહે હે કિતનેક દન, પીછે ત્યાંસે ચલે હે જીવન ।।
જન્મતે ભયે બરસ એકાદશે, તેહિ દિનસે ભવનસે નિકસે ।।૧૬।।
દોહા :- ઘર તજી ઘનશ્યામ હરિ, લૈ હે બનકી બાટ ।।
સ્નેહ તજી સંબંધીકો, ચલે હે બરનિરાટ ।।૧૭।।
ચોપાઈ:-
બહોત દિવસ ફિરે બનમાંઈ, દેખે શોભા સો વરની ન જાઈ ।।
સર સરિતા કે નિર્મળ વારી, ગિરિ ગહવર અતિ સુખકારી ।।૧૮।।
પશુ પંખી બોલત બહુભાતી, કરત પરસ્પર શબ્દ સુહાતી ।।
સો સબ સુનત દીનદયાળા, ફિરત બનમેં ધર્મપ્રતિપાળા ।।૧૯।।
ફિરત ફિરત વિતે દિન બહુ, દેખે હે બન ગિરિ શોભા સહુ ।।
પીછે આયે મુકતનાથ માંહી, રહે ચારુ માસ આપે ત્યાંહી ।।૨૦।।
ત્યાંસે આયે હે બુટોલ નગરે, મહાદત્ત ભગિની મયાજીકે ઘરે ।।
ભગિની મયાકા કરી કલ્યાના, ત્યાંસે ચલીહું શ્યામ સુજાના ।।૨૧।।
મિલે ગોપાળયોગી બનમાંહી, વરસ એક રહે પોતે ત્યાંહી ।।
યોગકળા સબ શીખવી આપે, શીખી ગોપાળયોગી નિષ્પાપે ।।૨૨।।
ઇનકો કાજ કરીકે મહારાજા, ચલે બહુત જીવ તારન કાજા ।।
ત્યાંસે આદિવારાહ તીરથા, કોટિ કોટિ જન હરન વિથા ।।૨૩।।
એહિ તીરથમેં જન જયોં રહે હે, તિન સબનકું દરશન ભયે હે ।।
પીછે ત્યાંસે ચલી હે સુજાના, શિરપુર આયે આપ ભગવાના ।।૨૪।।
શહેર શોભા કછુ બરની ન જાયે, સિદ્ધબલ્લભ હે તિનહિકો રાયે ।।
સિદ્ધ સેવામેં અતિ અનુરાગી, ચાતુર માસ રખત દેખ ત્યાગી ।।૨૫।।
ત્યાં બસે હરિ પ્રાવૃટ ઋતુ, દેખાડ્યે સંત અસંત અનંતુ ।।
ત્યાંસે ચલી હે આપ મહારાજા, નવલખા પરવત દેખન કાજા ।।૨૬।।
ત્યાંહી નવ લખ યોગી કે વાસા, ગયે હે આપ ઉનહીકે પાસા ।।
રહે તીન દિવસ હરિ ત્યાંહી, આયે બાલવાકુંડ તીર્થ માંહી ।।૨૭।।
તેહી સ્થળમેં રહે દિન તીના, તીર્થવાસીકું દરશન દિના ।।
ત્યાંસે ચલી ગંગાસાગર આયે, ત્યાંકે રહેનાર દરશન પાયે ।।૨૮।।
અતિ ત્યાગ વૈરાગ્ય અસંગી, ત્યાંસે ચલીકે ખાડી ઉલ્લંઘી ।।
કપિલાશ્રમ આયે સુખસિંધુ, પક્ષ તીન ત્યાં રહે દીનબંધું ।।૨૯।।
ત્યાંસે આયે પુરુષોત્તમપૂરી, દેખે દુષ્ટ અતિ મતિ દૂરી ।।
સો તો પરસ્પર લડી મુવા, હરિ ઇચ્છાસે અસુર નાશ હુવા ।।૩૦।।
મુવે અસુર અતિ અઘવંતા, તાકું દેખી ચલી ભગવંતા ।।
આદિકુરમેં આયે અવિનાશી, નીરખી નિહાલ ભયે ત્યાંકે વાસી ।।૩૧।।
ત્યાંસે ચલી માનસપુર આયે, સત્યવ્રત નામ હે જિનકો રાયે ।।
દેખી ત્યાગી વરનીકો વેષા, પરિવાર જુત ભયો શિષ્ય નરેશા ।।૩૨।।
તાકો કરી કલ્યાન મહારાજા, પીછે ચલે રાજઅધિરાજા ।।
ત્યાંસે આયે વ્યેંકટાદ્રિયે, દિયે દરશન સબકું હરિયે ।।૩૩।।
શિવકાંચિ વિષ્ણુકાંચિ જોઈ, આયે શ્રીરંગમેં નિરમોઈ ।।
ઐસે ફિરત અવનિ અવિનાશી, દુષ્ટદમન સંતન સુખરાશી ।।૩૪।।
દોહા:-
જયાં જયાં વિચરે જગપતિ, ભૂમિ પર ભગવાન ।।
ત્યાં ત્યાં જીવ જેહિ મિલે, તિનકો ભયો કલ્યાન ।।૩૫।।
જાને અજાને જેહિ જન, નીરખે નયને નાથ ।।
સોહિ સનાથ સબ ભયે, હોંયે ન કબહું અનાથ ।।૩૬।।
ચોપાઈ:-
પીછે સેતુબંધ રામેશ્વરે, આયે નાથ ત્યાં આનંદભરે ।।
દેખે સુંદર જાગ્ય સુહાઈ, રહે કયાંક દિન આપે ત્યાંઈ ।।૩૭।।
પીછે ત્યાંસે ચલે મહારાજા, આયે શ્રીહરિ સુંદરરાજા ।।
ભૂતપુરી ત્યાંસે કુમારિકન્યાયે, પદ્મનાભમેં પ્રભુજી આયે ।।૩૮।।
જનાર્દન અરુ આદિકેશવે, ચલે હે મલિયાચળ દેખવે ।।
પંઢરપુર જનાવાદ જગપતિ, ત્યાંસે દંડકારણ્ય કરી ગતિ ।।૩૯।।
પીછે પધારે નાસક પુરમેં, અતિ ઉત્સાહ ભરે હરિ ઉરમેં ।।
તાપી રેવા મહી સાભરમતી, એહિ ઉલ્લંઘી આયે પ્રાણપતિ ।।૪૦।।
ભીમનાથ આયે ભગવાના, બહુત જીવકો કરન કલ્યાના ।।
ત્યાંસે ચલે હરિ ધીરહિ ધીરે, આયે ગોપનાથ સિંધુકે તીરે ।।૪૧।।
ત્યાંસે આયે હે ગુપ્તપ્રિયાગે, અતિ કર્ષ ભયો હે તન ત્યાગે ।।
પીછે આયે હે લોઢવે ગામે, તિન માસ રહે પ્રભુ તામેં ।।૪૨।।
પીછે આયે માંગરોળ્ય શહેરા, બહુત જીવ પર કરી હરિ મહેરા ।।
દેખી ભૂમિ પવિત્ર પુનિતા, કછુક મનોરથ મનમેં કિતા ।।૪૩।।
અન્નકો ક્ષેત્ર બંધાવ હું આંહિ, ઐસે સંકલ્પ કરે મનમાંહિ ।।
ત્યાંસે પ્રભુજી લોજ પધારે, સબહિ જનકું હરખ વધારે ।।૪૪।।
ત્યાંહિ વસત હે સ્વામીકે સંતા, ત્રિયે ધનકે ત્યાગી અત્યંતા ।।
તામેં મોટેરે મુકતાનંદા, સબ સંતનકું દેત આનંદા ।।૪૫।।
તેહિ ગામ બાહિર વાવડી, બેઠે નાથ તિહાં દોઉ ઘડી ।।
સ્વામીકે સંત એક તિયાં આયે, કરી વિનય લાયે જગો માંયે ।।૪૬।।
ત્યાંહિ આયકે બેઠે બહુનામી, સંત સબ બેઠે શિરનામી ।।
પૂછન લાગે પરસ્પર બાતા, કૈ હે એક એકકી વિખ્યાતા ।।૪૭।।
સુનિ હિ સંત વચન ભયે રાજી, કયે હે સંત સો મિલે મોય આજી ।।
કહે હરિ રખો તો રહું આંહિ, ઓર ઠોર મન માનત નાહિ ।।૪૮।।
સંત કહે બડે ભાગ્ય હમારા, જો રહના હોય નાથ તુમારા ।।
નાથ કહે હમ રયે તુમ સંગા, ઐસે હરિ કરી રયે ઉમંગા ।।૪૯।।
દોહા :- રયે લોજમેં સાધુ સંગે, સુખસિંધુ ઘનશ્યામ ।।
ત્યાગ વૈરાગ્યકી વારતા, કરત હે આઠું જામ ।।૫૦।।
ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતે હરિવિચરણ ગ્રંથે પ્રથમો વિશ્રામઃ ।