દોહા :-
શ્રીસહજાનંદ આનંદકંદ, વંદુ વારંવાર ।।
દીનદયાળુ દુઃખહરણ, પ્રગટે યહ સંસાર ।। ૧ ।।
સુમરન કરકે કહત હું, શકુનાવલિ શુભનામ ।।
શુભ લગ્નમેં જો ચિંતવે, કરે ભકતકો કામ ।। ૨ ।।
મેષ લગન મન ચિંતવી, અજ પૂછત અવિનાશ ।।
સુખ લાભ સબહિ મિલે, ઉત્તમ હય યહ રાશ ।। ૩ ।।
વૃષભ લગ્ન વિચારીકે, નારદ પૂછત કહે કૃષ્ણ ।।
અર્થલાભ સુખ સબ મિલે, જેહી પૂછે તેહી પ્રશ્ન ।। ૪ ।।
મિથુન લગ્ન મનમે ધરી, ઉમા પૂછત કહે ઈશ ।।
સભા મધ્યે સુખ નહિ મિલે, હય ચિંતા કષ્ટ કલીશ ।। ૫ ।।
કર્ક લગ્ને કર જોરકે, જમદગ્ન પૂછત અજ કહે ।।
લાભે દેપુનિ સ્વાદ નહિ, શિવ સુમરી કેવૈ ગ્રહે ।। ૬ ।।
સિંહ લગ્ને સહદેવ પૂછે, ભીષ્મ કહે ભરી ભાવ ।।
વિચરત સિદ્ધિ પાવહિ, વિષ્ણુકે ગુણ ગાવ ।। ૭ ।।
કન્યા પૂછે કાલિકા, સરસ્વતી કહત હે સોય ।।
સુખ લાભ હોશે સહી, પુનિ કષ્ટ નહિ હોય ।। ૮ ।।
તુલા લગ્ન જાની તેહિ, ઋષિ પૂછત કહે દેવ ।।
દ્રવ્ય પ્રાપ્ત સુખ પાવહિ, હે વેર નહિ તતખેવ ।। ૯ ।।
વૃશ્ચિક લગ્ને ગૌતમ પૂછે, પિનાકી કહે સોય ।।
હૈયે ચિતવે સો હોયગે, પુનિહે વેર કહું તોય ।।૧૦।।
ધન લગ્ને ગાલવ પૂછે, શંકર કહે સમજાય ।।
એ કારજ હોશે સહી, લાભ હોય યહ માંય ।।૧૧।।
મકર લગ્ન વિશ્વામિત્ર મુનિ, પૂછત કહત વાલ્મિક ।।
એહી કાજમેં ઉદ્વેગ હય, નહિ લાભ કહત હય ઠીક ।।૧૨।।
કુંભ લગ્ને દત્તાત્રેય પૂછે, કૃપા કરી કહે શ્રીકૃષ્ણ ।।
રહી ચિંતવે કારજ ઉતાવળું, કૈ હય કુશળ રહો પ્રશ્ન ।।૧૩।।
મીન લગ્ને ગણપતિ પૂછહી, ભગવતી કહે ભરી ભાવ ।।
સુખ કારજ સબ હોયગે, મનચિંતવત ફળ મિલે આવ ।।૧૪।।
જો જો દેવને પૂછિયે, લગ્નશકુનકે પ્રશ્ન ।।
તાકે મત સબ લિખકે, રાજી કિયે પ્રભુ કૃષ્ણ ।।૧૫।।
હમ નિશદિન ચિંતવત હે, પ્રગટ શ્રી સહજાનંદ ।।
સબ શકુનમેં સબ લગ્નમેં, સદા હોત આનંદ ।।૧૬।।
સુનત યહ શકુનાવલી, ભકત ભયે સાનંદ ।।
સંવત અઢાર ત્રાશીએ, મહાબીજ નિષ્કુળાનંદ ।।૧૭।।
ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરિચિતા લગ્નશકુનાવલિઃ સંપૂર્ણા ।