દોહા :-

સંત સરાહત સ્વસ્તકું, જાતે હોત કલ્યાન ।।

દક્ષન પગ સો દેખિયે, પ્રગટ ચિહ્ન પ્રમાન ।। ૧ ।।

અષ્ટકોણ અવલોકતે, કષ્ટ મિટત હે કોટ ।।

અંતર આનંદ ઊપજે, લગે ન કાળકી ચોટ ।। ૨ ।।

કેતુ હેતુ સંતકે, રહત પવન આધાર ।।

તેસે સંતશિરોમણિ, ચલત આજ્ઞાનુસાર ।। ૩ ।।

જન જોવત જેહિ જવકું, તેહિ પિંડ ના પરસે પાપ ।।

સદા મુદા મન પાવહિ, અંતર સુખ અમાપ ।। ૪ ।।

કરત વશ અંકુશ કરી, મનમેંગળ મગરૂર ।।

વારી ફેરી લેત હે, હરિ ચરણે હજુર ।। ૫ ।।

જિન જાન્યો રસ જાંબુકો, સરવે રસમહિ સાર ।।

અન્ય રસકી ઇચ્છા ટરી, નીરસ ભયો સંસાર ।। ૬ ।।

વજ્ર નજર વિલોકતે, નિર્ભય ભયે જન નેક ।।

કાળ કર્મકી કલ્પના, છૂટી અંતરસે છેક ।। ૭ ।।

નીર ન લોપે કમળકું, તેસે સંત સંસાર ।।

પ્રભુપદ ચિહ્ન પ્રતાપશું, વ્યાપત નહિ વિકાર ।। ૮ ।।

ત્રિકોણ ચિહ્નકું ચાહિતે, ત્રિવિધ તાપ તે જાય ।।

વસત સદા પદ વામમેં, સંત હરન સંતાપ ।। ૯ ।।

ચંચળ મીન પ્રવીન હે, નીરમેં ફરત નિદાન ।।

જકત વિરકત રહત હે, તેસે સંત સુજાન ।।૧૦।।

સોમ સદા શીતલ કરે, યાકી યાહે રીત ।।

દાજત નહિ તેહિ દિલમેં, જેહિ ચિંતવત હે ચિત્ત ।।૧૧।।

ગોપદમેં યા ગુન હે, જેહિ ચિંતવત હે જન ।।

અપાર એહ સંસારકું, તુરત કરત ઉલ્લંઘન ।।૧૨।।

ધનુષ જે જન ચિંતવે, તે પર રીઝે અવિનાશ ।।

કામ ક્રોધ મદ લોભકો, તુરત હોત વિનાશ ।।૧૩।।

વેર વેર જન વ્યોમકું, દેખત હે જેહિ દાસ ।।

અટકત નહિ આવરનમેં, એહિ ગુન આકાશ ।।૧૪।।

કળશકી મેં કયા કહું, સબ પર રહત સદાય ।।

યાકું ઉરમેં ધારતે, કરનાં રહે ન કાંય ।।૧૫।।

દોનું પાવે દેખતે, આવત હે આનંદ ।।

ઊર્ધ્વરેખાકે ઉપરી, વારી નિષ્કુળાનંદ ।।૧૬।।

ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતઃ ચિહ્નચિંતામણિઃ સંપૂર્ણઃ