આણીકોર દ્વારકાનાથ ને ઓણીકોર વડનગર ને વિસનગરને આણીકોર સાબરમતી ને નર્મદા એ બધેય ભગવાન ફર્યા છે, કાંઇ બાકી રહ્યું નથી. ને આ સાધુ પણ બધે ફર્યા છે માટે એ સંભારવું. ।।૨૦૪।।