ચોવીસ વર્ષ થયાં આવરદા નથી ને આ દેહ વાતો સારુ જ રહ્યો છે, પણ ત્રીસ વર્ષ થયાં ક્રિયા ઉપરા ઉપર આવી છે, તે પૂરી વાતો થાતી નથી. આમ જો આગ્રહ રાખીએ તો ધ્યાન થઇ જાય ને સમાધિ થઇ જાય પણ પૂરી સોદરી વળે એવી વાતો કરાતી નથી; મનમાં હામ રહી જાય છે. ।।૨૦૭।।
ચોવીસ વર્ષ થયાં આવરદા નથી ને આ દેહ વાતો સારુ જ રહ્યો છે, પણ ત્રીસ વર્ષ થયાં ક્રિયા ઉપરા ઉપર આવી છે, તે પૂરી વાતો થાતી નથી. આમ જો આગ્રહ રાખીએ તો ધ્યાન થઇ જાય ને સમાધિ થઇ જાય પણ પૂરી સોદરી વળે એવી વાતો કરાતી નથી; મનમાં હામ રહી જાય છે. ।।૨૦૭।।