એક ભકતે પૂછ્યું જે, ‘આત્મા કેમ દેખાતો નથી ?’ પછી સ્વામી કહેઃ ‘દેખાય તો છે, પણ મનાતો નથી. જ્ઞાન થાશે ત્યારે મનાશે. આ છે એ બ્રહ્મ ને ગયા એ પરબ્રહ્મ; એમ મર્મમાં વાત કરી. ।।૨૧૧।।
એક ભકતે પૂછ્યું જે, ‘આત્મા કેમ દેખાતો નથી ?’ પછી સ્વામી કહેઃ ‘દેખાય તો છે, પણ મનાતો નથી. જ્ઞાન થાશે ત્યારે મનાશે. આ છે એ બ્રહ્મ ને ગયા એ પરબ્રહ્મ; એમ મર્મમાં વાત કરી. ।।૨૧૧।।