અને માવો ભકત કહેતા જે, ‘કાંઇ ખડખડે કે છોકરું હોય તે પોતાના માવતરને ગળે વળગી જાય.’ એમ આપણે પણ ભગવાનમાં ને સાધુમાં વળગી જાવું એ જ ઉગર્યાનો ઉપાય છે. તે વિના ચારે કોરે કાળ ખાઇ જાય છે. ‘બ્રહ્માનંદ હરિચરન બિના, સબે ચવિના કાલકા’ એમ કહ્યું છે. ।।૨૧૩।।
અને માવો ભકત કહેતા જે, ‘કાંઇ ખડખડે કે છોકરું હોય તે પોતાના માવતરને ગળે વળગી જાય.’ એમ આપણે પણ ભગવાનમાં ને સાધુમાં વળગી જાવું એ જ ઉગર્યાનો ઉપાય છે. તે વિના ચારે કોરે કાળ ખાઇ જાય છે. ‘બ્રહ્માનંદ હરિચરન બિના, સબે ચવિના કાલકા’ એમ કહ્યું છે. ।।૨૧૩।।