આ લોક તો દુઃખરૂપ છે, અને જયાં કોઇ દુઃખ છે જ નહિ ત્યાં આવતાંક દુઃખ ભરાય છે, મારે કેટલીક જાતનાં દુઃખ આવી પડે છે તે કહેવાય નહિ, પણ શું કરીએ ? આ લોક જ એવો છે. ને વિષયમાં તો કેવળ દુઃખ જ છે. ।।૨૨૬।।
આ લોક તો દુઃખરૂપ છે, અને જયાં કોઇ દુઃખ છે જ નહિ ત્યાં આવતાંક દુઃખ ભરાય છે, મારે કેટલીક જાતનાં દુઃખ આવી પડે છે તે કહેવાય નહિ, પણ શું કરીએ ? આ લોક જ એવો છે. ને વિષયમાં તો કેવળ દુઃખ જ છે. ।।૨૨૬।।