એકાગ્ર થયા વિના કાંઇ સિદ્ધ થાય નહિ. રોટલા ખાવા મળે ને પેટમાં પચે ને ભજન ન કરે, તે ભગવાનનો ગુનેગાર કહેવાય. ને ન મળે ત્યારે તો શું ભજન કરે ? પણ જયારે મળે ને ન કરે તે તો પરમેશ્વરનો ગુનેગાર છે. ।।૨૩૯।।