મહા વદિમાં વાત કરી જે, ‘અમારી પોર આ દહાડાનીઅરજી ભગવાન પાસે છે જે, એક ગય રાજા જેવો રાજા નેરઘુવીરજી જેવા બે આચાર્ય મોકલો, નીકર આ લોકમાં બે કરોડમાણસ ભજે છે તેને સુખ નહિ આવે, તે પાપી નહિ આવવાદે.’ ।।૨૪૧।।
મહા વદિમાં વાત કરી જે, ‘અમારી પોર આ દહાડાનીઅરજી ભગવાન પાસે છે જે, એક ગય રાજા જેવો રાજા નેરઘુવીરજી જેવા બે આચાર્ય મોકલો, નીકર આ લોકમાં બે કરોડમાણસ ભજે છે તેને સુખ નહિ આવે, તે પાપી નહિ આવવાદે.’ ।।૨૪૧।।