મોટા સાધુ હોય તેની આ દેહે કરીને સેવા કરવી, ને ચકચૂર કરી દે તો રાજી થઇ જાય. તે ચકચૂર કરે તે પણ ‘મરતી મરતી કાન હલાવે’ એમ નહિ. ।।૨૪૪।।
મોટા સાધુ હોય તેની આ દેહે કરીને સેવા કરવી, ને ચકચૂર કરી દે તો રાજી થઇ જાય. તે ચકચૂર કરે તે પણ ‘મરતી મરતી કાન હલાવે’ એમ નહિ. ।।૨૪૪।।