આ પંચવિષયરૂપી અઘાસુરે જીવને ગળી લીધા છે.મહારાજ કહે, ‘જો બધાય પ્રભુ ભજે તો બપોરે મોતૈયાનો વરસાદ વરસાવીએ. તે જે દી કહે તે દી ગોળના, ખાંડના જે કહે તે વરસાવીએ; પણ જીવ માળા લઇને બેસી શકે નહિ.’ ।।૨૫૧।।