અને સાધુ થવું એટલે થઇ રહ્યું. તે થયો એટલે ભગવાનના ખોળામાં બેઠો. તે કહ્યું છે જે,‘સાધવો હૃદયં મમ’ ભગવાનને રહેવાનું ઠેકાણું સાધુ, આ તો હળદરનો ગાંઠિયો એક આવ્યો એટલે ગાંધી થઇ બેઠા તેણે શું ? ।।૨૫૩।।