એમ કોઇ દિવસ દશોંદ-વિશોંદ કાઢવાની વાત સહુ કહે છે જે કરો, તોપણ નથી કરી. પણ આજ કહું છું જે, દશોંદ-વિશોંદ કાઢશે તેને ખાવા મળશે ને નહિ કાઢે તે દુબળાં રહેશે. એમ કહીને દાજીભાઇને કહ્યું જે, હવે મોટા થયા તે ધર્મ વેરો કાઢવા માંડો. ।।૨૬૫।।
એમ કોઇ દિવસ દશોંદ-વિશોંદ કાઢવાની વાત સહુ કહે છે જે કરો, તોપણ નથી કરી. પણ આજ કહું છું જે, દશોંદ-વિશોંદ કાઢશે તેને ખાવા મળશે ને નહિ કાઢે તે દુબળાં રહેશે. એમ કહીને દાજીભાઇને કહ્યું જે, હવે મોટા થયા તે ધર્મ વેરો કાઢવા માંડો. ।।૨૬૫।।