એક હરિજન પાસે (‘સંતજન સોઇ સદા મોઈ ભાવે’ એ)કીર્તન બોલાવીને કહ્યું જે,‘આજના કીર્તનમાં તો ચાર વેદ,ષટ્શાસ્ત્ર ને અઢાર પુરાણ આવી જાય એવાં ચમત્કારી છે.।।૫।।