Last Updated: May 5, 2025
આગળ આ બે વાતને ઘસારો લાગશે, તેમાં એક તો સુહ્દપણું નહિ રહે ને બીજું ઘર, સ્ત્રી, પુત્ર ને ધન એમાં આસકિત વધશે. ।।૨૬૮।।