જડભરતને વખાણ્યા કે, અહો ! જડભરતને તરવાર કાઢીને મારવા માંડ્યા પણ બીના નહિ, ને કહ્યું જે,‘પાપ જાશે મારશે તો.’ ને અંબરીષને એથી વધુ વખાણ્યા; એવી જ્યારે આત્મનિષ્ઠાથાય ત્યારે જાણે ઠીક. આ તો વખત આવે ત્યારે સમજણ ચૂંથાઇ જાય છે તે ચૂંથાવા ન દેવી, ને પદાર્થ સારુ ને પુસ્તક સારુ કજિયા કરે છે, પણ એ ઠીક નહીં. ।।૨૬।।