એમ વાત કરી જે, ભગવાનના અવતાર તો અસંખ્ય છે,પણ આ સમે મહારાજ પ્રગટ થયા તે ભેળા હજાર ભગવાનના અવતાર થયા, ને પોતે તો એક માંહી અવતારી થયા, એમ ચોખ્ખું સમજવું. ।।૨૭।।