નાગડકામાં સ્વરૂપાનંદસ્વામીએ મહારાજને પૂછ્યું જે,‘ગુરુસાહેબ ! આજ સત્સંગીકા કલ્યાણ કેસા હોતા હૈ ?’ ત્યારે મહારાજ કહે,”જેસા કપિલદેવકા, જેસા દત્તાત્રેયકા, જેસા ઋષભેદવકા એસા હોતા હે.” ત્યારે સ્વામી કહે ‘અહો ! તબ તો બોત બડા કલ્યાણ હોતા હૈ !’ ।।૪૦।।
નાગડકામાં સ્વરૂપાનંદસ્વામીએ મહારાજને પૂછ્યું જે,‘ગુરુસાહેબ ! આજ સત્સંગીકા કલ્યાણ કેસા હોતા હૈ ?’ ત્યારે મહારાજ કહે,”જેસા કપિલદેવકા, જેસા દત્તાત્રેયકા, જેસા ઋષભેદવકા એસા હોતા હે.” ત્યારે સ્વામી કહે ‘અહો ! તબ તો બોત બડા કલ્યાણ હોતા હૈ !’ ।।૪૦।।