વળી ધૂળ જેટલો પણ જે માણસમાં માલ નથી, તેની આગળ પણ અમારે હાથ જોડવા પડે છે, તેને મંદિરમાં રાખવાનોખપ છે; વ્યવહાર ઠર્યો એટલે શું કરવું ? નીકર તો ઘણાય ન કરીએ પણ મહારાજને રાજી કરવા છે. ।।૫૧।।
વળી ધૂળ જેટલો પણ જે માણસમાં માલ નથી, તેની આગળ પણ અમારે હાથ જોડવા પડે છે, તેને મંદિરમાં રાખવાનોખપ છે; વ્યવહાર ઠર્યો એટલે શું કરવું ? નીકર તો ઘણાય ન કરીએ પણ મહારાજને રાજી કરવા છે. ।।૫૧।।